સુરત જીલ્લા ના માંગરોલ માં ફરી 12 દિવસીય લોકડાઉન થયુ
માંગરોલ, સુરતમાં કોરોના પોઝિટીવના કેસો સતત વધી રહ્યા છે. આજે સુરતમાં મહાનગરપાલિકા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં કોરોનાને લઈને નવી સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે. હવેથી સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ કુલ 2 દિવસ ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં આવેલ માંગરોલ ને લઇ ખુબ જ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં આવેલ માંગરોલમાં કુલ 12 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. સુરતમાં આવેલ માંગરોલ તાલુકા મથકે આવતી કાલથી કુલ 12 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલ કેસને ધ્યાનમાં લઈને … Continue reading સુરત જીલ્લા ના માંગરોલ માં ફરી 12 દિવસીય લોકડાઉન થયુ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed